Skip to main content

સોશિયલ વેલફેર:સોશિયલ આર્મી ગ્રુપ તથા આત્મીય ચેરીટેબલ ટ્રસ્ટના સયુંક્ત ઉપક્રમે શરબત તથા બિસ્કીટ વિતરણ કેમ્પ યોજાયો

સોશિયલ આર્મી ગ્રુપ તથા આત્મીય ચેરીટેબલ ટ્રસ્ટના સયુંકત ઉપક્રમે અનંત ચતુર્દશી (ગણેશ વિસર્જન) નિમિતે રાહદારીઓ તથા શ્રદ્ધાળુઓ માટે સરથાણા નેચર પાર્ક સ્થિત શહીદ સ્મારક ખાતે જાહેર શરબત વિતરણ કેમ્પનું આયોજનકરવામાં આવ્યું હતું. જેમાં 10 હજારથી વધારે લોકોએ શરબતનો લાભ લીધો હતો. સોશિયલ આર્મી ગ્રુપ આત્મિય ચેરિટેબલ ટ્રસ્ટ તથા મોગલ જ્વેલર્સમાંથી નટુભાઈ ધામેલિયા અને એમની ટીમ ઉધમ ઈન્ડિયા શરબતમાંથી પરેશભાઈ ખેનીનો સહયોગ રહ્યો હતો સાથે લેફ્ટેનન્ટ હોમગાર્ડના ચીફ પ્રફુલભાઈ શિરોયા પણ ઉપસ્થિત રહ્યા હતા અને સેવકોનો ઉત્સાહ વધાર્યો હતો.


http://dlvr.it/TDQHfR

Comments

Popular posts from this blog

આયોજન:અમરેલી ખાતે આજે હંગામી ધોરણે ફોરવર્ડ મેદાનમાંથી ST બસ ઉપડશે

અમરેલીમા આવતીકાલે મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઇ પટેલના હસ્તે નવનિર્મિત એસટી બસ પોર્ટનુ લોકાર્પણ થનાર હોય હાલ નવા ડેપોની બાજુમા જ હંગામી બસ સ્ટેન્ડ કાર્યરત છે. પરંતુ અહી કાર્યક્રમ હોવાથી સવારે 5 વાગ્યાથી બપોરે 12 સુધી હંગામી ધોરણે ફોરવર્ડ સ્કુલના ગ્રાઉન્ડમાથી એસટી બસ ઉપડશે. અમરેલી એસટીના વિભાગીય નિયામકે જણાવ્યું હતુ કે નવનિર્મિત એસટી પોર્ટની બાજુમા હાલ હંગામી બસ સ્ટેન્ડ કાર્યરત છે. જો કે અહી મુખ્યમંત્રીનો કાર્યક્રમ હોવાથી આવતીકાલે સવારે 5 વાગ્યાથી બપોરના 12 વાગ્યા સુધી હંગામી ધોરણે ફોરવર્ડ સ્કુલના મેદાનમાથી એસટી બસ ઉપડશે જેથી મુસાફરોને અહીથી બસમા બેસવાનુ રહેશે. http://dlvr.it/TDSCDp

નોટીસ:17 રસ્તા રીપેર કરવા પાલિકાની કોન્ટ્રાકટરને નોટીસ https://ift.tt/eA8V8J

ગેરંટી પીરીયડ પુરાે થાય તે પહેલા જ શહેરના મુખ્ય રસ્તાઅાે તુટવા લાગ્યા : નબળા કામાે ચલાવી નહી લેવાય: પાલિકા પ્રમુખ from મારું ગુજરાત | દિવ્ય ભાસ્કર https://ift.tt/3pyYacU

જન્માષ્ટમી સ્પેશિયલ:ગુજરાતમાં રહીને શ્રીકૃષ્ણ ક્યાં-ક્યાં ગયા? કેવા વિરાટ કાર્યો કર્યાં? માણો 80 વર્ષની સફરના સાત પડાવ https://ift.tt/eA8V8J

from મારું ગુજરાત | દિવ્ય ભાસ્કર https://ift.tt/3kCMG3Q