Skip to main content

જશરાજસિંહે વધુ એક ગોલ્ડ જીત્યો:ધ્રાંગધ્રાના બાળ કરાટેબાજે આણંદ ખાતે યોજાયેલી ઓપન ગુજરાત કરાટે KDF ફાઈટમાં ગોલ્ડ મેડલ મેળવ્યો

ગુજરાતમાં રમતગમત ક્ષેત્રે સરકાર દ્વારા અનેક સ્પર્ધાઓનું આયોજન કરવામાં આવે છે. જેમાં બાળકો રમતગમતમાં ઉચ્ચ સ્થાન પ્રાપ્ત કરે અને કારકિર્દી ઘડતર થાય માટે ખેલ મહાકુંભમાં રમતોનું આયોજન કરવામાં આવે છે. જ્યારે પ્રાઇવેટ ક્ષેત્રફળ રમતગમતને ઉચ્ચ પ્રોત્સાહન પૂરું પાડતું હોય છે. હાલ યોજાયેલ રહેલી ઓપન ગુજરાત કે.ડી.એફ કરાટે સ્પર્ધામાં આણંદ શહેર ખાતે સુરેન્દ્રનગર જિલ્લાના ધાંગધ્રા શહેરના જશરાજસિંહ જયદેવસિંહ ઝાલા દ્વારા ઓપન ગુજરાત કરાટે સ્પર્ધામાં આણંદ શહેર ખાતે ભાગ લઈને ગોલ્ડ મેડલ મેળવ્યો હતો. અગાઉ પણ જશરાજસિંહ દ્વારા અનેક ગોલ્ડ મેડલ જીત્યા છે. ત્યારે ધાંગધ્રાના સોશિયલ મીડિયામાં અભિનંદનની વર્ષાઓ થઈ રહી છે.


http://dlvr.it/TB9zXG

Comments

Popular posts from this blog

આયોજન:અમરેલી ખાતે આજે હંગામી ધોરણે ફોરવર્ડ મેદાનમાંથી ST બસ ઉપડશે

અમરેલીમા આવતીકાલે મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઇ પટેલના હસ્તે નવનિર્મિત એસટી બસ પોર્ટનુ લોકાર્પણ થનાર હોય હાલ નવા ડેપોની બાજુમા જ હંગામી બસ સ્ટેન્ડ કાર્યરત છે. પરંતુ અહી કાર્યક્રમ હોવાથી સવારે 5 વાગ્યાથી બપોરે 12 સુધી હંગામી ધોરણે ફોરવર્ડ સ્કુલના ગ્રાઉન્ડમાથી એસટી બસ ઉપડશે. અમરેલી એસટીના વિભાગીય નિયામકે જણાવ્યું હતુ કે નવનિર્મિત એસટી પોર્ટની બાજુમા હાલ હંગામી બસ સ્ટેન્ડ કાર્યરત છે. જો કે અહી મુખ્યમંત્રીનો કાર્યક્રમ હોવાથી આવતીકાલે સવારે 5 વાગ્યાથી બપોરના 12 વાગ્યા સુધી હંગામી ધોરણે ફોરવર્ડ સ્કુલના મેદાનમાથી એસટી બસ ઉપડશે જેથી મુસાફરોને અહીથી બસમા બેસવાનુ રહેશે. http://dlvr.it/TDSCDp

નોટીસ:17 રસ્તા રીપેર કરવા પાલિકાની કોન્ટ્રાકટરને નોટીસ https://ift.tt/eA8V8J

ગેરંટી પીરીયડ પુરાે થાય તે પહેલા જ શહેરના મુખ્ય રસ્તાઅાે તુટવા લાગ્યા : નબળા કામાે ચલાવી નહી લેવાય: પાલિકા પ્રમુખ from મારું ગુજરાત | દિવ્ય ભાસ્કર https://ift.tt/3pyYacU

યુવકે જીવન ટૂંકાવ્યું:ખારાઘોઢાના યુવાને ઘર કંકાસથી કંટાળી પાટડી રેલવે ફાટક પાસે માલગાડી નીચે પડતું મૂકી આત્મહત્યા કરી

સુરેન્દ્રનગર જિલ્લાના દસાડા તાલુકાના ખારાઘોઢાના યુવાને પાટડી રેલવે ફાટક પાસે માલગાડી નીચે પડતું મૂકી આત્મહત્યા કરી લીધી હતી. જેથી ચકચાર મચી જવા પામી છે. જેમાં દસાડા તાલુકાના ખારાઘોઢાના યુવાને ઘર કંકાસમા માલગાડી નીચે પડતું મૂકી આત્મહત્યા કરી હોવાનું પ્રાથમિક તપાસમાં સામે આવ્યું છે. આ બનાવના પગલે લોકોના ટોળેટોળા બનાવના સ્થળે એકઠા થયા હતા. જ્યારે આ અકસ્માતની ઘટનાની જાણ થતાં વિરમગામ રેલવે પોલીસે તાકીદે બનાવના સ્થળે દોડી જઈ મૃતક યુવાનની લાશને પોસ્ટ મોર્ટમ અર્થે પાટડી સરકારી હોસ્પિટલે મોકલી આપી અકસ્માતે મોત અંગેનો ગુનો દાખલ કરી વધુ કાર્યવાહી હાથ ધરી છે. http://dlvr.it/TDSf2n