Skip to main content

ઉકેલ:બોરસદમાં 10થી વધુ બિલ્ડરોનેતાત્કાલિક કાંસ ખુલ્લો કરવા સુચના

બોરસદ થી આણંદ જવાના દાંડીહેરીટેજ માર્ગ પર વાણીયાવડ થીદેદરડા માર્ગ પર બંને બાજુએબિલ્ડરો દ્વારા કોમ્પ્લેક્ષો અનેસોસાયટીઓ બનાવીને વરસાદીપાણીના નિકાલના કાંસ પુરીદેવાયા છે. તો વળી કેટલીકજગ્યાએ પાણીના નિકાલ માટેમુકેલા ભૂંગળા પર દબાણ કરીદેવાતાં વરસાદી પાણીનો નિકાલન થતાં આજુબાજુનીસોસાયટીઓમાં વરસાદી પાણીભરાયા હતા. જેથી દાંડીવિભાગની ટીમે તાત્કાલિક 10 વધુબિલ્ડરોને બોલાવીને કાંસ ખુલ્લોકરવા મૌખિક સુચના આપી હતી.તેમજ સોમવારે દાંડી વિભાગનાઅધિકારીઓએ કાંસની તપાસકરી દબાણ કરનાર તમામનેનોટીસ પાઠવવાની તૈયારીઓઆરંભી દીધી છે. આમ બિલ્ડરોનાપાપે સ્થાનિક રહીશોને હાલાકીવેઠવી પડતી હોવાથી ભારે રોષજોવા મળી રહ્યો છે.બોરસદ થી આણંદ આવવાનામાર્ગ પર વાણીયાવડ થી દેદરડાસુધીના દોઠ કિમીના માર્ગ પરનાની મોટી 40 થી વધુસોસાયટીઓ આવેલી છે. દાંડીમાર્ગ પર પર 10 વર્ષ અગાઉ બંનેબાજુ વરસાદી પાણી નિકાલ માટેકાંસ બનાવ્યો હતો. તેમજ રોડનીનીચે પણ ભૂંગળા નાંખ્યાં હતા.ત્યારબાદ બિલ્ડરો દ્વારા રોડનીનજીકમાં આડેધડ બાંધકામ કરીનેસોસાયટીઓ અને કોમ્પ્લેક્ષો ઉભાકરી દીધા છે. તેમજ રોડની બંનેબાજુના કાંસ પુરી દેવાયો હતો.જેથી ભારે વરસાદ પડતાંવાણીયાવડ માર્ગ પર 400 થી વધુઘરોમાં પાણી ભરાઇ ગયા હતા. બોરસદ અને આસપાસનાવિસ્તારમાં વરસાદી પાણીભરાતા અટકાવવા વહીવટીતંત્રકામે લાગ્યું છે.જેમાં દાંડીવિભાગની ટીમ દોડી આવી હતી.દાંડી માર્ગ પરનો કાંસ પુરીને રસ્તોબનાવનાર 10થી વધુ બિલ્ડરોનેતાત્કાલિક કાંસ ખુલ્લો કરવાસુચના આપી હતી. સોમવારે દાંડીવિભાગના અધિકારીઓ પુન:મુલાકાત લઇને તપાસ કરીને કાંસપુરાણ કરનાર બિલ્ડરો સહિતતમામ વ્યકિતઓને નોટીસપાઠવવામાં આવનાર છે.


http://dlvr.it/TBBYvR

Comments

Popular posts from this blog

આયોજન:અમરેલી ખાતે આજે હંગામી ધોરણે ફોરવર્ડ મેદાનમાંથી ST બસ ઉપડશે

અમરેલીમા આવતીકાલે મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઇ પટેલના હસ્તે નવનિર્મિત એસટી બસ પોર્ટનુ લોકાર્પણ થનાર હોય હાલ નવા ડેપોની બાજુમા જ હંગામી બસ સ્ટેન્ડ કાર્યરત છે. પરંતુ અહી કાર્યક્રમ હોવાથી સવારે 5 વાગ્યાથી બપોરે 12 સુધી હંગામી ધોરણે ફોરવર્ડ સ્કુલના ગ્રાઉન્ડમાથી એસટી બસ ઉપડશે. અમરેલી એસટીના વિભાગીય નિયામકે જણાવ્યું હતુ કે નવનિર્મિત એસટી પોર્ટની બાજુમા હાલ હંગામી બસ સ્ટેન્ડ કાર્યરત છે. જો કે અહી મુખ્યમંત્રીનો કાર્યક્રમ હોવાથી આવતીકાલે સવારે 5 વાગ્યાથી બપોરના 12 વાગ્યા સુધી હંગામી ધોરણે ફોરવર્ડ સ્કુલના મેદાનમાથી એસટી બસ ઉપડશે જેથી મુસાફરોને અહીથી બસમા બેસવાનુ રહેશે. http://dlvr.it/TDSCDp

નોટીસ:17 રસ્તા રીપેર કરવા પાલિકાની કોન્ટ્રાકટરને નોટીસ https://ift.tt/eA8V8J

ગેરંટી પીરીયડ પુરાે થાય તે પહેલા જ શહેરના મુખ્ય રસ્તાઅાે તુટવા લાગ્યા : નબળા કામાે ચલાવી નહી લેવાય: પાલિકા પ્રમુખ from મારું ગુજરાત | દિવ્ય ભાસ્કર https://ift.tt/3pyYacU

યુવકે જીવન ટૂંકાવ્યું:ખારાઘોઢાના યુવાને ઘર કંકાસથી કંટાળી પાટડી રેલવે ફાટક પાસે માલગાડી નીચે પડતું મૂકી આત્મહત્યા કરી

સુરેન્દ્રનગર જિલ્લાના દસાડા તાલુકાના ખારાઘોઢાના યુવાને પાટડી રેલવે ફાટક પાસે માલગાડી નીચે પડતું મૂકી આત્મહત્યા કરી લીધી હતી. જેથી ચકચાર મચી જવા પામી છે. જેમાં દસાડા તાલુકાના ખારાઘોઢાના યુવાને ઘર કંકાસમા માલગાડી નીચે પડતું મૂકી આત્મહત્યા કરી હોવાનું પ્રાથમિક તપાસમાં સામે આવ્યું છે. આ બનાવના પગલે લોકોના ટોળેટોળા બનાવના સ્થળે એકઠા થયા હતા. જ્યારે આ અકસ્માતની ઘટનાની જાણ થતાં વિરમગામ રેલવે પોલીસે તાકીદે બનાવના સ્થળે દોડી જઈ મૃતક યુવાનની લાશને પોસ્ટ મોર્ટમ અર્થે પાટડી સરકારી હોસ્પિટલે મોકલી આપી અકસ્માતે મોત અંગેનો ગુનો દાખલ કરી વધુ કાર્યવાહી હાથ ધરી છે. http://dlvr.it/TDSf2n