Skip to main content

ઉકેલ:બોરસદમાં 10થી વધુ બિલ્ડરોનેતાત્કાલિક કાંસ ખુલ્લો કરવા સુચના

બોરસદ થી આણંદ જવાના દાંડીહેરીટેજ માર્ગ પર વાણીયાવડ થીદેદરડા માર્ગ પર બંને બાજુએબિલ્ડરો દ્વારા કોમ્પ્લેક્ષો અનેસોસાયટીઓ બનાવીને વરસાદીપાણીના નિકાલના કાંસ પુરીદેવાયા છે. તો વળી કેટલીકજગ્યાએ પાણીના નિકાલ માટેમુકેલા ભૂંગળા પર દબાણ કરીદેવાતાં વરસાદી પાણીનો નિકાલન થતાં આજુબાજુનીસોસાયટીઓમાં વરસાદી પાણીભરાયા હતા. જેથી દાંડીવિભાગની ટીમે તાત્કાલિક 10 વધુબિલ્ડરોને બોલાવીને કાંસ ખુલ્લોકરવા મૌખિક સુચના આપી હતી.તેમજ સોમવારે દાંડી વિભાગનાઅધિકારીઓએ કાંસની તપાસકરી દબાણ કરનાર તમામનેનોટીસ પાઠવવાની તૈયારીઓઆરંભી દીધી છે. આમ બિલ્ડરોનાપાપે સ્થાનિક રહીશોને હાલાકીવેઠવી પડતી હોવાથી ભારે રોષજોવા મળી રહ્યો છે.બોરસદ થી આણંદ આવવાનામાર્ગ પર વાણીયાવડ થી દેદરડાસુધીના દોઠ કિમીના માર્ગ પરનાની મોટી 40 થી વધુસોસાયટીઓ આવેલી છે. દાંડીમાર્ગ પર પર 10 વર્ષ અગાઉ બંનેબાજુ વરસાદી પાણી નિકાલ માટેકાંસ બનાવ્યો હતો. તેમજ રોડનીનીચે પણ ભૂંગળા નાંખ્યાં હતા.ત્યારબાદ બિલ્ડરો દ્વારા રોડનીનજીકમાં આડેધડ બાંધકામ કરીનેસોસાયટીઓ અને કોમ્પ્લેક્ષો ઉભાકરી દીધા છે. તેમજ રોડની બંનેબાજુના કાંસ પુરી દેવાયો હતો.જેથી ભારે વરસાદ પડતાંવાણીયાવડ માર્ગ પર 400 થી વધુઘરોમાં પાણી ભરાઇ ગયા હતા. બોરસદ અને આસપાસનાવિસ્તારમાં વરસાદી પાણીભરાતા અટકાવવા વહીવટીતંત્રકામે લાગ્યું છે.જેમાં દાંડીવિભાગની ટીમ દોડી આવી હતી.દાંડી માર્ગ પરનો કાંસ પુરીને રસ્તોબનાવનાર 10થી વધુ બિલ્ડરોનેતાત્કાલિક કાંસ ખુલ્લો કરવાસુચના આપી હતી. સોમવારે દાંડીવિભાગના અધિકારીઓ પુન:મુલાકાત લઇને તપાસ કરીને કાંસપુરાણ કરનાર બિલ્ડરો સહિતતમામ વ્યકિતઓને નોટીસપાઠવવામાં આવનાર છે.


http://dlvr.it/TBBYvR

Comments

Popular posts from this blog

જીવલેણ અકસ્માત:ભાવનગર-સોમનાથ હાઇવે પર પાથરવામાં આવેલા માટીના પાળામાં બાઇક ચાલક ઘૂસી જતા ઘટના સ્થળે જ મોત

http://dlvr.it/StGFrM

રાજકોટ STની નવી વિભાગીય કચેરી રૂ. 7 કરોડના ખર્ચે તૈયાર:જૂની વિભાગીય કચેરી તોડી ગોંડલ રોડ સેટેલાઈટ બસ સ્ટેશનનુ નિર્માણ થશે, દૈનિક 200 ટ્રીપ દોડાવવાનું આયોજન

રાજકોટ એસટી વિભાગની નવી વિભાગીય કચેરી રૂપિયા 7 કરોડના ખર્ચે તૈયાર કરવામા આવેલી છે, જે ટૂંક સમયમાં કાર્યરત થઈ જશે. ગોંડલ રોડ પરના એસટી વર્કશોપ ખાતે આવેલી જૂની વિભાગીય કચેરી ટૂંક સમયમાં તોડી પાડવામાં આવશે. જે બાદ જૂની વિભાગીય કચેરી નવી વિભાગીય કચેરીમાં ટ્રાન્સફર થઈ જશે. બાદમાં જૂની વિભાગીય કચેરીની જગ્યાએ ગોંડલ રોડ સેટેલાઈટ બસ સ્ટેશનનુ નિર્માણ કરવામાં આવશે. જોકે, નવા સેટેલાઈટ બસ સ્ટેશન માટેની પ્રપોઝલ ગુજરાત માર્ગ અને વાહન-વ્યવહાર નિગમની મધ્યસ્થ કચેરીએ મોકલી આપવામાં આવેલી છે. વહીવટી કચેરીમાં અત્યાધુનિક તમામ સુવિધાઓ રાજકોટ એસટીના વિભાગીય નિયામક જે. બી. કરોતરાએ જણાવ્યું હતું કે, ગુજરાત રાજ્ય માર્ગ અને વાહન-વ્યવહાર નિગમ હેઠળની રાજકોટ એસટી ડિવિઝનની વિભાગીય કચેરી તૈયાર થઈ ચૂકી છે. આ વહીવટી કચેરી અંદાજે રૂપિયા 7 કરોડના ખર્ચે નિર્માણ પામી છે. જેમાં અત્યાધુનિક તમામ સુવિધાઓ છે. જેમાં દિવ્યાંગો માટેની રેમ્પ છે. આ ઉપરાંત લિફ્ટ અને વોટર પ્યુરિફાય પાણીની સુવિધા ઊભી કરવામાં આવેલી છે. હાલ રાજકોટ એસટીની ડિવિઝન ઓફિસમાં 100થી વધુ કર્મચારીઓ કામ કરી રહ્યા છે. જે તમામનો સમાવેશ નવી કચેરીમાં કરી દેવામાં આવશે. ર...

આયોજન:અમરેલી ખાતે આજે હંગામી ધોરણે ફોરવર્ડ મેદાનમાંથી ST બસ ઉપડશે

અમરેલીમા આવતીકાલે મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઇ પટેલના હસ્તે નવનિર્મિત એસટી બસ પોર્ટનુ લોકાર્પણ થનાર હોય હાલ નવા ડેપોની બાજુમા જ હંગામી બસ સ્ટેન્ડ કાર્યરત છે. પરંતુ અહી કાર્યક્રમ હોવાથી સવારે 5 વાગ્યાથી બપોરે 12 સુધી હંગામી ધોરણે ફોરવર્ડ સ્કુલના ગ્રાઉન્ડમાથી એસટી બસ ઉપડશે. અમરેલી એસટીના વિભાગીય નિયામકે જણાવ્યું હતુ કે નવનિર્મિત એસટી પોર્ટની બાજુમા હાલ હંગામી બસ સ્ટેન્ડ કાર્યરત છે. જો કે અહી મુખ્યમંત્રીનો કાર્યક્રમ હોવાથી આવતીકાલે સવારે 5 વાગ્યાથી બપોરના 12 વાગ્યા સુધી હંગામી ધોરણે ફોરવર્ડ સ્કુલના મેદાનમાથી એસટી બસ ઉપડશે જેથી મુસાફરોને અહીથી બસમા બેસવાનુ રહેશે. http://dlvr.it/TDSCDp