બોરસદ થી આણંદ જવાના દાંડીહેરીટેજ માર્ગ પર વાણીયાવડ થીદેદરડા માર્ગ પર બંને બાજુએબિલ્ડરો દ્વારા કોમ્પ્લેક્ષો અનેસોસાયટીઓ બનાવીને વરસાદીપાણીના નિકાલના કાંસ પુરીદેવાયા છે. તો વળી કેટલીકજગ્યાએ પાણીના નિકાલ માટેમુકેલા ભૂંગળા પર દબાણ કરીદેવાતાં વરસાદી પાણીનો નિકાલન થતાં આજુબાજુનીસોસાયટીઓમાં વરસાદી પાણીભરાયા હતા. જેથી દાંડીવિભાગની ટીમે તાત્કાલિક 10 વધુબિલ્ડરોને બોલાવીને કાંસ ખુલ્લોકરવા મૌખિક સુચના આપી હતી.તેમજ સોમવારે દાંડી વિભાગનાઅધિકારીઓએ કાંસની તપાસકરી દબાણ કરનાર તમામનેનોટીસ પાઠવવાની તૈયારીઓઆરંભી દીધી છે. આમ બિલ્ડરોનાપાપે સ્થાનિક રહીશોને હાલાકીવેઠવી પડતી હોવાથી ભારે રોષજોવા મળી રહ્યો છે.બોરસદ થી આણંદ આવવાનામાર્ગ પર વાણીયાવડ થી દેદરડાસુધીના દોઠ કિમીના માર્ગ પરનાની મોટી 40 થી વધુસોસાયટીઓ આવેલી છે. દાંડીમાર્ગ પર પર 10 વર્ષ અગાઉ બંનેબાજુ વરસાદી પાણી નિકાલ માટેકાંસ બનાવ્યો હતો. તેમજ રોડનીનીચે પણ ભૂંગળા નાંખ્યાં હતા.ત્યારબાદ બિલ્ડરો દ્વારા રોડનીનજીકમાં આડેધડ બાંધકામ કરીનેસોસાયટીઓ અને કોમ્પ્લેક્ષો ઉભાકરી દીધા છે. તેમજ રોડની બંનેબાજુના કાંસ પુરી દેવાયો હતો.જેથી ભારે વરસાદ પડતાંવાણીયાવડ માર્ગ પર 400 થી વધુઘરોમાં પાણી ભરાઇ ગયા હતા. બોરસદ અને આસપાસનાવિસ્તારમાં વરસાદી પાણીભરાતા અટકાવવા વહીવટીતંત્રકામે લાગ્યું છે.જેમાં દાંડીવિભાગની ટીમ દોડી આવી હતી.દાંડી માર્ગ પરનો કાંસ પુરીને રસ્તોબનાવનાર 10થી વધુ બિલ્ડરોનેતાત્કાલિક કાંસ ખુલ્લો કરવાસુચના આપી હતી. સોમવારે દાંડીવિભાગના અધિકારીઓ પુન:મુલાકાત લઇને તપાસ કરીને કાંસપુરાણ કરનાર બિલ્ડરો સહિતતમામ વ્યકિતઓને નોટીસપાઠવવામાં આવનાર છે.
http://dlvr.it/TBBYvR
http://dlvr.it/TBBYvR

Comments
Post a Comment