Skip to main content

શિક્ષણ:ધોરણ 10 અને 12ની બોર્ડની પૂરકપરીક્ષાનું પરિણામ આજે જાહેર કરાશે

જિલ્લામાં ધો-10 અને ધો-12નીપૂરક પરીક્ષા યોજાઈ હતી. જેપરીક્ષાનું પરિણામ તા. 29જુલાઇના બપોરે 12:00 વાગેજાહેર થશે. આ પરિણામ જોવામાટે વિદ્યાર્થીઓ બોર્ડનીવેબસાઇટ પર પોતાના બેઠકનંબર નાખી પરિણામ જોઇશકશે. ત્યારે જિલ્લામાં ધો-10અને ધો-12 ના કુલ3989વિદ્યાર્થીઓએ પરીક્ષા આપીહતી. ત્યારે ધો-10ની 10 કેન્દ્રો પરઅને ધો-12 સામાન્ય પ્રવાહ,વિજ્ઞાન પ્રવાહના કેન્દ્ર મળી કુલ 8કેન્દ્રો પર આ પરીક્ષા શાંતિપૂર્ણમાહોલમાં યોજાઇહતી.3989વિદ્યાર્થીઓ બેમાસના ગાળામાં બીજી વખતપરિણામ જાણવા માટે ઉત્સુકજોવા મળશે.શિક્ષણ બોર્ડ દ્વારા ચાલુ વર્ષેપૂરક પરીક્ષાધો 10માં 3 વિષયસુધીના વિદ્યાર્થીઓને પૂરકપરીક્ષા લેવામાં આવી હતી છે. જેમાં આણંદ જિલ્લામાંથી ધો 10અને 12માં થઇને કુલ 3989વિદ્યાર્થીઓ પરીક્ષા આપશે. ત્યારેસોમવારે પરિણામ જાહેર થયાબાદ પાસ થનાર વિદ્યાર્થીઓપ્રવેશ માટે ની પ્રક્રિયા શિક્ષણવિભાગ દ્વારા હાથ ધરવામાંઆવનાર છે. જિલ્લામાં ધો-10અને ધો-12 ના કુલ 6782વિદ્યાર્થીઓએ પરીક્ષા આપીહતી. ત્યારે ધો-10ની 10 કેન્દ્રો પરઅને ધો-12 સામાન્ય પ્રવાહ,વિજ્ઞાન પ્રવાહના ચાર કેન્દ્ર મળીકુલ 18 કેન્દ્રો પર આ પરીક્ષાશાંતિપૂર્ણ માહોલમાં યોજાઇહતી.


http://dlvr.it/TBBYhb

Comments

Popular posts from this blog

આયોજન:અમરેલી ખાતે આજે હંગામી ધોરણે ફોરવર્ડ મેદાનમાંથી ST બસ ઉપડશે

અમરેલીમા આવતીકાલે મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઇ પટેલના હસ્તે નવનિર્મિત એસટી બસ પોર્ટનુ લોકાર્પણ થનાર હોય હાલ નવા ડેપોની બાજુમા જ હંગામી બસ સ્ટેન્ડ કાર્યરત છે. પરંતુ અહી કાર્યક્રમ હોવાથી સવારે 5 વાગ્યાથી બપોરે 12 સુધી હંગામી ધોરણે ફોરવર્ડ સ્કુલના ગ્રાઉન્ડમાથી એસટી બસ ઉપડશે. અમરેલી એસટીના વિભાગીય નિયામકે જણાવ્યું હતુ કે નવનિર્મિત એસટી પોર્ટની બાજુમા હાલ હંગામી બસ સ્ટેન્ડ કાર્યરત છે. જો કે અહી મુખ્યમંત્રીનો કાર્યક્રમ હોવાથી આવતીકાલે સવારે 5 વાગ્યાથી બપોરના 12 વાગ્યા સુધી હંગામી ધોરણે ફોરવર્ડ સ્કુલના મેદાનમાથી એસટી બસ ઉપડશે જેથી મુસાફરોને અહીથી બસમા બેસવાનુ રહેશે. http://dlvr.it/TDSCDp

નોટીસ:17 રસ્તા રીપેર કરવા પાલિકાની કોન્ટ્રાકટરને નોટીસ https://ift.tt/eA8V8J

ગેરંટી પીરીયડ પુરાે થાય તે પહેલા જ શહેરના મુખ્ય રસ્તાઅાે તુટવા લાગ્યા : નબળા કામાે ચલાવી નહી લેવાય: પાલિકા પ્રમુખ from મારું ગુજરાત | દિવ્ય ભાસ્કર https://ift.tt/3pyYacU

યુવકે જીવન ટૂંકાવ્યું:ખારાઘોઢાના યુવાને ઘર કંકાસથી કંટાળી પાટડી રેલવે ફાટક પાસે માલગાડી નીચે પડતું મૂકી આત્મહત્યા કરી

સુરેન્દ્રનગર જિલ્લાના દસાડા તાલુકાના ખારાઘોઢાના યુવાને પાટડી રેલવે ફાટક પાસે માલગાડી નીચે પડતું મૂકી આત્મહત્યા કરી લીધી હતી. જેથી ચકચાર મચી જવા પામી છે. જેમાં દસાડા તાલુકાના ખારાઘોઢાના યુવાને ઘર કંકાસમા માલગાડી નીચે પડતું મૂકી આત્મહત્યા કરી હોવાનું પ્રાથમિક તપાસમાં સામે આવ્યું છે. આ બનાવના પગલે લોકોના ટોળેટોળા બનાવના સ્થળે એકઠા થયા હતા. જ્યારે આ અકસ્માતની ઘટનાની જાણ થતાં વિરમગામ રેલવે પોલીસે તાકીદે બનાવના સ્થળે દોડી જઈ મૃતક યુવાનની લાશને પોસ્ટ મોર્ટમ અર્થે પાટડી સરકારી હોસ્પિટલે મોકલી આપી અકસ્માતે મોત અંગેનો ગુનો દાખલ કરી વધુ કાર્યવાહી હાથ ધરી છે. http://dlvr.it/TDSf2n