Skip to main content

શિક્ષણ:ધોરણ 10 અને 12ની બોર્ડની પૂરકપરીક્ષાનું પરિણામ આજે જાહેર કરાશે

જિલ્લામાં ધો-10 અને ધો-12નીપૂરક પરીક્ષા યોજાઈ હતી. જેપરીક્ષાનું પરિણામ તા. 29જુલાઇના બપોરે 12:00 વાગેજાહેર થશે. આ પરિણામ જોવામાટે વિદ્યાર્થીઓ બોર્ડનીવેબસાઇટ પર પોતાના બેઠકનંબર નાખી પરિણામ જોઇશકશે. ત્યારે જિલ્લામાં ધો-10અને ધો-12 ના કુલ3989વિદ્યાર્થીઓએ પરીક્ષા આપીહતી. ત્યારે ધો-10ની 10 કેન્દ્રો પરઅને ધો-12 સામાન્ય પ્રવાહ,વિજ્ઞાન પ્રવાહના કેન્દ્ર મળી કુલ 8કેન્દ્રો પર આ પરીક્ષા શાંતિપૂર્ણમાહોલમાં યોજાઇહતી.3989વિદ્યાર્થીઓ બેમાસના ગાળામાં બીજી વખતપરિણામ જાણવા માટે ઉત્સુકજોવા મળશે.શિક્ષણ બોર્ડ દ્વારા ચાલુ વર્ષેપૂરક પરીક્ષાધો 10માં 3 વિષયસુધીના વિદ્યાર્થીઓને પૂરકપરીક્ષા લેવામાં આવી હતી છે. જેમાં આણંદ જિલ્લામાંથી ધો 10અને 12માં થઇને કુલ 3989વિદ્યાર્થીઓ પરીક્ષા આપશે. ત્યારેસોમવારે પરિણામ જાહેર થયાબાદ પાસ થનાર વિદ્યાર્થીઓપ્રવેશ માટે ની પ્રક્રિયા શિક્ષણવિભાગ દ્વારા હાથ ધરવામાંઆવનાર છે. જિલ્લામાં ધો-10અને ધો-12 ના કુલ 6782વિદ્યાર્થીઓએ પરીક્ષા આપીહતી. ત્યારે ધો-10ની 10 કેન્દ્રો પરઅને ધો-12 સામાન્ય પ્રવાહ,વિજ્ઞાન પ્રવાહના ચાર કેન્દ્ર મળીકુલ 18 કેન્દ્રો પર આ પરીક્ષાશાંતિપૂર્ણ માહોલમાં યોજાઇહતી.


http://dlvr.it/TBBYhb

Comments

Popular posts from this blog

જીવલેણ અકસ્માત:ભાવનગર-સોમનાથ હાઇવે પર પાથરવામાં આવેલા માટીના પાળામાં બાઇક ચાલક ઘૂસી જતા ઘટના સ્થળે જ મોત

http://dlvr.it/StGFrM

રાજકોટ STની નવી વિભાગીય કચેરી રૂ. 7 કરોડના ખર્ચે તૈયાર:જૂની વિભાગીય કચેરી તોડી ગોંડલ રોડ સેટેલાઈટ બસ સ્ટેશનનુ નિર્માણ થશે, દૈનિક 200 ટ્રીપ દોડાવવાનું આયોજન

રાજકોટ એસટી વિભાગની નવી વિભાગીય કચેરી રૂપિયા 7 કરોડના ખર્ચે તૈયાર કરવામા આવેલી છે, જે ટૂંક સમયમાં કાર્યરત થઈ જશે. ગોંડલ રોડ પરના એસટી વર્કશોપ ખાતે આવેલી જૂની વિભાગીય કચેરી ટૂંક સમયમાં તોડી પાડવામાં આવશે. જે બાદ જૂની વિભાગીય કચેરી નવી વિભાગીય કચેરીમાં ટ્રાન્સફર થઈ જશે. બાદમાં જૂની વિભાગીય કચેરીની જગ્યાએ ગોંડલ રોડ સેટેલાઈટ બસ સ્ટેશનનુ નિર્માણ કરવામાં આવશે. જોકે, નવા સેટેલાઈટ બસ સ્ટેશન માટેની પ્રપોઝલ ગુજરાત માર્ગ અને વાહન-વ્યવહાર નિગમની મધ્યસ્થ કચેરીએ મોકલી આપવામાં આવેલી છે. વહીવટી કચેરીમાં અત્યાધુનિક તમામ સુવિધાઓ રાજકોટ એસટીના વિભાગીય નિયામક જે. બી. કરોતરાએ જણાવ્યું હતું કે, ગુજરાત રાજ્ય માર્ગ અને વાહન-વ્યવહાર નિગમ હેઠળની રાજકોટ એસટી ડિવિઝનની વિભાગીય કચેરી તૈયાર થઈ ચૂકી છે. આ વહીવટી કચેરી અંદાજે રૂપિયા 7 કરોડના ખર્ચે નિર્માણ પામી છે. જેમાં અત્યાધુનિક તમામ સુવિધાઓ છે. જેમાં દિવ્યાંગો માટેની રેમ્પ છે. આ ઉપરાંત લિફ્ટ અને વોટર પ્યુરિફાય પાણીની સુવિધા ઊભી કરવામાં આવેલી છે. હાલ રાજકોટ એસટીની ડિવિઝન ઓફિસમાં 100થી વધુ કર્મચારીઓ કામ કરી રહ્યા છે. જે તમામનો સમાવેશ નવી કચેરીમાં કરી દેવામાં આવશે. ર...

આયોજન:અમરેલી ખાતે આજે હંગામી ધોરણે ફોરવર્ડ મેદાનમાંથી ST બસ ઉપડશે

અમરેલીમા આવતીકાલે મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઇ પટેલના હસ્તે નવનિર્મિત એસટી બસ પોર્ટનુ લોકાર્પણ થનાર હોય હાલ નવા ડેપોની બાજુમા જ હંગામી બસ સ્ટેન્ડ કાર્યરત છે. પરંતુ અહી કાર્યક્રમ હોવાથી સવારે 5 વાગ્યાથી બપોરે 12 સુધી હંગામી ધોરણે ફોરવર્ડ સ્કુલના ગ્રાઉન્ડમાથી એસટી બસ ઉપડશે. અમરેલી એસટીના વિભાગીય નિયામકે જણાવ્યું હતુ કે નવનિર્મિત એસટી પોર્ટની બાજુમા હાલ હંગામી બસ સ્ટેન્ડ કાર્યરત છે. જો કે અહી મુખ્યમંત્રીનો કાર્યક્રમ હોવાથી આવતીકાલે સવારે 5 વાગ્યાથી બપોરના 12 વાગ્યા સુધી હંગામી ધોરણે ફોરવર્ડ સ્કુલના મેદાનમાથી એસટી બસ ઉપડશે જેથી મુસાફરોને અહીથી બસમા બેસવાનુ રહેશે. http://dlvr.it/TDSCDp