Skip to main content

તકતીનું અનાવરણ:અમરેલીમાં 830 ગાયને લાપસી ખવડાવાઇ

અમરેલીમાં પાંજરાપોળ ગૌશાળામાં ચિરાગભાઈ ભુપતભાઈ શાહ અને સેજલબેન આંબાવાળાની મેરેજ એનીવર્સરી પ્રસંગે 830 ગાયોને રૂપિયા 31000 કિંમતની લાપસી ખવડાવી હતી. આ પ્રસંગે કિર્તીભાઈ મુંબઈના રૂપિયા 5000નું તેમજ કામિનીબેન પરેશભાઈ પરીખ ઈન્દોર તરફથી નિરવી તથા પ્રતિકના લગ્નની ખુશીમાં રૂપિયા 5000 તેમજ પાણીના બે અવેડાની તકતીનું અનાવરણ કરવામાં આવ્યું હતું. તેમજ સ્વ. સૂર્યકાંતભાઈ ગીરધરલાલ વિઠ્ઠલાણીના હસ્તે અમરેલીના વનીતાબેને રૂપિયા 51000, ભોગીલાલ ગીરધરલાલ શાહ અને મુક્તાબેન શાહ મુંબઈવાળાએ રૂપિયા 75000 દાન અર્પણ કર્યું હતું. ઉપરાંત નાના આંકડિયાના સ્વ. વલ્લભભાઈ પોપટભાઈ જાવિયાના અત્મશ્રેયાર્થ વિનુભાઈ. મધુભાઈ, હિંમતભાઈ, કાંતિભાઈ, રતિભાઈ, જયસુખભાઈ તરફથી રૂપિયા 11111 અનુદાન કર્યું હતું. આ તકે જમીનીબેન ભટ્ટ, ગુણવંતભાઈ શાહ, કિર્તીભાઈ, અમિતભાઈ વિઠ્ઠલાણી વિગેરે ઉપસ્થિત રહ્યા હતા. દાતાઓને સંસ્થાના મુકુંદભાઈ ગઢીયા, વસંતભાઈ પોકળ, દિલીપભાઈ પરીખે બિરદાવ્યા હતા. પોરબંદરના ઠક્કર પ્લોટમાંથી એક યુવતી 3 દિવસથી ગુમ ભાસ્કર ન્યૂઝ | પોરબંદર પોરબંદર શહેરના ઠક્કર પ્લોટ વિસ્તારમાં રહેમાની એપાર્ટમેન્ટમાં રહેતી એક 19 વર્ષીય યુવતી દાંતના દવાખાને જાવ છું તેમ કહીને નીકળી ગઇ હતી. બાદમાં લાંબા સમય સુધી યુવતી પરત ન ફરતા તેમના વાલીએ તેને ફોન કરતા તેનો ફોન બંધ આવે છે. આ યુવતી ગત તા. 30-05-2024 ના રોજ ઘરેથી ગયા બાદ આજદિન સુધી પરત ન ફરતા તેના વાલી દ્વારા પોલીસમાં ફરિયાદ કરવામાં આવી છે.


http://dlvr.it/T7jRdY

Comments

Popular posts from this blog

આયોજન:અમરેલી ખાતે આજે હંગામી ધોરણે ફોરવર્ડ મેદાનમાંથી ST બસ ઉપડશે

અમરેલીમા આવતીકાલે મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઇ પટેલના હસ્તે નવનિર્મિત એસટી બસ પોર્ટનુ લોકાર્પણ થનાર હોય હાલ નવા ડેપોની બાજુમા જ હંગામી બસ સ્ટેન્ડ કાર્યરત છે. પરંતુ અહી કાર્યક્રમ હોવાથી સવારે 5 વાગ્યાથી બપોરે 12 સુધી હંગામી ધોરણે ફોરવર્ડ સ્કુલના ગ્રાઉન્ડમાથી એસટી બસ ઉપડશે. અમરેલી એસટીના વિભાગીય નિયામકે જણાવ્યું હતુ કે નવનિર્મિત એસટી પોર્ટની બાજુમા હાલ હંગામી બસ સ્ટેન્ડ કાર્યરત છે. જો કે અહી મુખ્યમંત્રીનો કાર્યક્રમ હોવાથી આવતીકાલે સવારે 5 વાગ્યાથી બપોરના 12 વાગ્યા સુધી હંગામી ધોરણે ફોરવર્ડ સ્કુલના મેદાનમાથી એસટી બસ ઉપડશે જેથી મુસાફરોને અહીથી બસમા બેસવાનુ રહેશે. http://dlvr.it/TDSCDp

નોટીસ:17 રસ્તા રીપેર કરવા પાલિકાની કોન્ટ્રાકટરને નોટીસ https://ift.tt/eA8V8J

ગેરંટી પીરીયડ પુરાે થાય તે પહેલા જ શહેરના મુખ્ય રસ્તાઅાે તુટવા લાગ્યા : નબળા કામાે ચલાવી નહી લેવાય: પાલિકા પ્રમુખ from મારું ગુજરાત | દિવ્ય ભાસ્કર https://ift.tt/3pyYacU

યુવકે જીવન ટૂંકાવ્યું:ખારાઘોઢાના યુવાને ઘર કંકાસથી કંટાળી પાટડી રેલવે ફાટક પાસે માલગાડી નીચે પડતું મૂકી આત્મહત્યા કરી

સુરેન્દ્રનગર જિલ્લાના દસાડા તાલુકાના ખારાઘોઢાના યુવાને પાટડી રેલવે ફાટક પાસે માલગાડી નીચે પડતું મૂકી આત્મહત્યા કરી લીધી હતી. જેથી ચકચાર મચી જવા પામી છે. જેમાં દસાડા તાલુકાના ખારાઘોઢાના યુવાને ઘર કંકાસમા માલગાડી નીચે પડતું મૂકી આત્મહત્યા કરી હોવાનું પ્રાથમિક તપાસમાં સામે આવ્યું છે. આ બનાવના પગલે લોકોના ટોળેટોળા બનાવના સ્થળે એકઠા થયા હતા. જ્યારે આ અકસ્માતની ઘટનાની જાણ થતાં વિરમગામ રેલવે પોલીસે તાકીદે બનાવના સ્થળે દોડી જઈ મૃતક યુવાનની લાશને પોસ્ટ મોર્ટમ અર્થે પાટડી સરકારી હોસ્પિટલે મોકલી આપી અકસ્માતે મોત અંગેનો ગુનો દાખલ કરી વધુ કાર્યવાહી હાથ ધરી છે. http://dlvr.it/TDSf2n