સુરેન્દ્રનગર જિલ્લાના ચોટીલા ચામુંડા ધામમાં માનવ મહેરામણ ઉમટ્યું હતું. જેમાં ચોટીલા મદીરે ગઈકાલે હોળી અને પૂનમ સાથે હોવાથી તેમજ આજે ધુળેટીના પાવન પર્વે સતત બીજા દિવસે પણ ચામુંડા માતાજીનાં ડુંગર પર તેમજ ડુંગર તળેટી મંદિરે દર્શન કરવા માટે ભક્તોની ભીડ જામી હતી. જેમાં બે દિવસમાં રજાઓ માણવા માટે લાખો શ્રદ્ધાળુઓએ માતાજીના દર્શનનો લાભ લીધો હતો. જેમાં સતત બે દિવસથી ચોટીલા પોલીસ ખડેપગે રહીને ટ્રાફિક સહિતની વ્યવસ્થા જાળવીને કામગીરી કરી રહ્યા છે.
http://dlvr.it/T4bjkT
http://dlvr.it/T4bjkT
Comments
Post a Comment