Skip to main content

એસી ઈ-બસ સેવા:વેરાવળથી સોમનાથ રૂ.16માં પહોંચી શકાશે

શ્રાવણ માસને ધ્યાને લઈ એસટી તંત્ર દ્વારા 15 કિમીના રૂટ પર બસ દોડાવાશે
http://dlvr.it/SVhWVq

Comments