Skip to main content

યુક્રેન-રશિયા યુદ્ધની અસર:દેશમાં સૂરજમુખીના તેલની અછત સર્જાઈ, આયાતી ખાદ્યતેલ પરની દેશની નિર્ભરતા ઘટાડવા માટે આણંદની એનડીડીબી મેદાને

સૂરજમુખીના બિજનું ઉત્પાદન વધારવા માટે એનડીડીબી અને કેઓએફએ બેંગ્લોર સ્થિત યુનિવર્સિટી ઓફ એગ્રીકલ્ચર સાયન્સ સાથે એમઓયુ કર્યા
http://dlvr.it/SSxH1y

Comments