Skip to main content

જળસંકટના એંધાણ:રાજકોટ જિલ્લાનાં જળાશયો તળીયા ઝાટક, 25 ડેમોમાં માત્ર 29 ટકા પાણીનો જીવંત જથ્થો

ભાદર, આજી અને ન્યારી સિવાય મોટા ભાગનાં ડેમો પાણી વિહોણા,સિંચાઈ અને કલેકટર કચેરીમાં મોન્સુન કન્ટ્રોલ રૂમ શરૂ થયો
http://dlvr.it/SRTjhq

Comments