વિકાસના કામોને વેગ:ભાવનગર-દહેજ અને ભાવનગર-મુંબઈ વચ્ચે આગામી દિવસોમાં અત્યાધુનિક અને ઝડપી રો-પેક્ષ ફેરી સર્વિસ શરૂ કરાશે
કેન્દ્રીય આરોગ્ય મંત્રી મનસુખભાઈ માંડવીયાએ સીપેટના 55માં વ્યવસાયિક તાલીમ કેન્દ્રનું લોકાર્પણ કર્યું,ભાવનગરમાં સીપેટના કેન્દ્રની સ્થાપના થવાથી ઉદ્યોગોને ટેકનોલોજીકલ સહાય મળશે,યુવાનોને રોજગારી મળશે અને ઉદ્યોગને કુશળ માનવબળ પણ મળશે
http://dlvr.it/SRNZl8
http://dlvr.it/SRNZl8

Comments
Post a Comment