કલેકટરને અપાયું ચાંદીનું આવેદનપત્ર:ભરૂચમાં 3.5 કિમિ લાંબી સ્થાનિક લોક અધિકાર યાત્રા નિકળી, વિવિધ 7 મુદ્દે આવેદનપત્ર પાઠવી રજૂઆત કરાઈ
નદી ઉપર ભુમાફિયાઓએ બનાવેલા ઠેર-ઠેર પુલિયા તોડી પડાય તેમજ સ્થાનિકોને ઉદ્યોગોમાં 80 ટકા રોજગારી સહિતની માંગ,સમસ્ત ભરૂચ જિલ્લા માછીમાર સમાજ અને સ્થાનિક અધિકાર મંચે CMને સંબોધતુ આવેદનપત્ર પાઠવ્યું
http://dlvr.it/SRKmgn
http://dlvr.it/SRKmgn

Comments
Post a Comment