અલ્ટીમેટમ:સોમનાથ-કોડીનાર નવી રેલ લાઈનના પ્રોજેક્ટ બાબતે રેલવે તંત્ર રેકર્ડ પર નિર્ણય ન કરે તો ખેડૂતોની ગાંધીનગરમાં આંદોલન કરવાની ચીમકી
નવી રેલ લાઇનના પ્રોજેકટના વિરોઘમાં ત્રણ તાલુકાના ખેડૂતો ત્રણ દિવસ ઘરણા કર્યા બાદ આજે રેલી સ્વરૂપે કલેકટરને આવેદન પત્ર આપ્યુ,નવી રેલ લાઇનના પ્રોજેકટ સામે ખેડૂતો ત્રણ વર્ષથી લડત ચલાવી વિરોઘ કરી રહયા હોવા છતાં રેલવે નિર્ણય લેતુ ન હોવાથી રોષ
http://dlvr.it/SPLxn4
http://dlvr.it/SPLxn4

Comments
Post a Comment