શ્વાનનો ત્રાસ:નવસારીની ગણેશ ફાર્મ અને શક્તિ નગર વિસ્તારમાં હડકાયા કૂતરાએ આતંક મચાવ્યો, છેલ્લા 10 દિવસમાં 16 થી વધુ લોકોને બચકા ભર્યા
વિસ્તારના વૃદ્ધો, બાળકો અને યુવાનો સહિત બાઈક સવારોને 2 થી વધુ કૂતરાઓએ બચકા ભરતા ભય ફેલાયો,પાલિકાને શ્વાનની ફરિયાદ કરાઈ હોવા છતાં યોગ્ય કાર્યવાહી થઈ નથી
http://dlvr.it/SMkVDp
http://dlvr.it/SMkVDp

Comments
Post a Comment