ન્યાયની માંગ:ધંધુકાના યુવકની હત્યા મામલે રાજુલા માર્કેટિંગ યાર્ડમાં જનમેદની ઉમટી પડી, જય જય શ્રી રામના નારા સાથે કિશન ભરવાડને શ્રદ્ધાંજલિ અપાઈ
આખા ષડયંત્ર સુધી સરકાર પહોંચે અને કડક હાથે કાર્યવાહી કરે તેવી માંગ ઉઠી,રાજુલા વિશ્વહિન્દુ પરિષદ દ્વારા શ્રદ્ધાંજલિ કાર્યક્રમ યોજાયો,વિવિધ હિન્દુ સંગઠનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા
http://dlvr.it/SJ3T97
http://dlvr.it/SJ3T97

Comments
Post a Comment