અંખડ રામધૂનના 21 હજાર દિવસ પૂર્ણ:વિશ્વ વિખ્યાત બાલા હનુમાન મંદિરમાં આરતી અને રામધૂન બોલાવી સાદગીપૂર્વક ઉજવણી કરાઈ
વર્ષોથી મંદિરે આવતા ભક્તોએ રામધુન બોલી સમગ્ર વાતાવરણ ભક્તિમય બનાવ્યું,રામધૂનના 21 હજાર દિવસ પૂર્ણ થતા એતિહાસિક દિવસની ભક્તોએ ઉજવણી કરી
http://dlvr.it/SJ4gNn
http://dlvr.it/SJ4gNn

Comments
Post a Comment