સાવચેત રહેવા અપીલ:આણંદમાં પાટીલે ભાજપના કાર્યકર્તાઓને કહ્યું-' આવનારા દિવસોમાં કાળજી રાખજો કારણ કે કોરોનાના કેસ દોઢ દિવસમાં ડબલ થઈ રહ્યા છે'
'ત્રીજી લહેરને પહોંચી વળવા રાજ્ય સરકાર સંપૂર્ણ તૈયાર',નવનિર્મિત અર્બન પ્રમુખ સ્વામી કોમ્યુનીટી હોલનું પ્રદેશ ભાજપ પ્રમુખના હસ્તે લોકાર્પણ કરાયું,લોકાપર્ણ કાર્યક્રમમાં સોશિયલ ડિસ્ટન્સ અને કોવિડ ગાઈડલાઈનનો ભંગ જોવા મળ્યો
http://dlvr.it/SGD5YJ
http://dlvr.it/SGD5YJ

Comments
Post a Comment