ભાજપમાં ગણગણાટ:ગુજરાતના મહાનગરોમાં નેતાઓએ નોનવેજ ઝૂંબેશ કોના કહેવાથી શરૂ કરી હતી? ખુદ મુખ્યમંત્રીએ સીધી દરમિયાનગીરી કરવી પડી https://ift.tt/eA8V8J
એકબાજુ પાટીલ અધિકારીઓને પક્ષના આગેવાનોની વાત સાંભળવાનું કહે છે, તો સત્તા પક્ષ ભાજપના નેતાઓએ કેમ આવું કર્યું!,ભૂપેન્દ્ર પટેલ સરકારના મંત્રી રાજેન્દ્ર ત્રિવેદીએ નોનવેજની ઝૂંબેશને વખાણી હતી
from મારું ગુજરાત | દિવ્ય ભાસ્કર https://ift.tt/3ovclxl
from મારું ગુજરાત | દિવ્ય ભાસ્કર https://ift.tt/3ovclxl
Comments
Post a Comment