ગુજરાતી પરિવાર સુરક્ષિત:ગોંડલના નિવૃત પોલીસ જમાદારનો પરિવાર તિરુપતિ બાલાજીના દર્શન ન કરી શક્યો, અનરાધાર વરસાદમાં હેમખેમ બહાર નીકળ્યો https://ift.tt/eA8V8J
પરિવારના 9 સભ્યોને ગેસ્ટ હાઉસમાં જ રહેવાની ફરજ પડી જીવનભરમાં આટલો વરસાદ ન જોયો હોવાનું જણાવ્યું,જેતપુર રોડ પર રૈયાણીનગરમાં રહેતા નિવૃત જમાદારનો પરિવાર પણ તિરુપતિ બાલાજીના દર્શન ગયો
from મારું ગુજરાત | દિવ્ય ભાસ્કર https://ift.tt/30FyLo1
from મારું ગુજરાત | દિવ્ય ભાસ્કર https://ift.tt/30FyLo1
Comments
Post a Comment