રોગચાળો વકર્યો:કોલેરાગ્રસ્ત જાહેર કરાયેલા નવસારીના કાશીવાડી વિસ્તારમાં વધુ 6 કેસ સામે આવ્યા, 15 એક્ટિવ કેસ થતાં આરોગ્ય વિભાગ દોડતુ થયું
કાશીવાડી વિસ્તારની 18 સોસાયટીઓને ગઇકાલે કોલેરા જાહેર કરાઇ નજીકના વિસ્તારોમાં આવેલી,ખાણીપીણીની લારીઓ બંધ આરોગ્ય વિભાગ દ્વારા ઘરે ઘરે ફરી દર્દીઓની તપાસ શરૂ કરાઇ
http://dlvr.it/SB94VB
http://dlvr.it/SB94VB

Comments
Post a Comment