મહા આરતી:દુર્ગાષ્ટમી નિમિત્તે સરગાસણની સ્થાપન - 1 સોસાયટીમાં 1001 દીવડાની મહા આરતી યોજાઈ, ગરબાનાં તાલે ઠેર ઠેર લોકો ઘૂમ્યા https://ift.tt/eA8V8J
સ્વસ્તિક અને ઓમના સ્વરૂપમાં ગોઠવવામાં આવેલી દીપ માળાને કારણે વાતાવરણ અલૌકિક બન્યું,પૂર્વ મેયર રીટાબેન પટેલ પણ ભાતીગળ વસ્ત્રો પહેરી ગરબા રમ્યા
from મારું ગુજરાત | દિવ્ય ભાસ્કર https://ift.tt/2YOors8
from મારું ગુજરાત | દિવ્ય ભાસ્કર https://ift.tt/2YOors8
Comments
Post a Comment