જિલ્લામાં રોગચાળો વકર્યો:સપ્તાહમાં તાવના 9 હજાર, ડેન્ગ્યુના 15 કેસ, 1 યુવાનનું મોત https://ift.tt/eA8V8J
મિશ્ર વાતાવરણ તેમજ ઠેર-ઠેર વરસાદી પાણીના ભરાવાથી મચ્છરજન્ય રોગોએ મોં ફાડ્યું,જસદણના ડોડિયાળામાં ડેન્ગ્યુથી એક યુવાનનું મોત, શાપર-વેરાવળમાં 9 દર્દી : ગામમાં આરોગ્ય તંત્રના ધામા
from મારું ગુજરાત | દિવ્ય ભાસ્કર https://ift.tt/3EXChJv
from મારું ગુજરાત | દિવ્ય ભાસ્કર https://ift.tt/3EXChJv
Comments
Post a Comment