કોવિડ ન્યાય યાત્રા:અમદાવાદમાં કાલુપુર-દરિયાપુરમાં કોંગ્રેસે કોવિડ ન્યાય યાત્રા યોજી, કોરોનામાં મોતને ભેટેલાના સ્વજનોને 4 લાખ આપવા માગ કરી
કોરોનાના મૃતકોના પરિવારને 4 લાખની સહાય ચૂકવવાની માંગ સાથે સરકારને કોંગ્રેસ ઘેરશે,ધારાસભ્ય ગ્યાસુદ્દીન શેખ અને ઈમરાન ખેડાવાલા તથા શહેર કોંગ્રેસ પ્રમુખ ચેતન રાવલ સહિતના જોડાયા,કોંગ્રેસના ગુજરાત પ્રદેશ અધ્યક્ષ અમિત ચાવડા રેલીમાં હાજર ન રહી શક્યા
http://dlvr.it/S8NWHX
http://dlvr.it/S8NWHX

Comments
Post a Comment