નેતાઓ માટે ભાજપની SOP:કેવડિયામાં પ્રદેશ કારોબારીની બેઠકમાં ભાજપના પદાધિકારીઓ અને સરકારના મંત્રીઓ પોતાની કારમાં નહીં પણ ટ્રેન કે બસમાં જશે https://ift.tt/eA8V8J
સ્ટેટયુ ઓફ યુનિટી અને કેવડિયામાં અવરજવર માટે ઇલેક્ટ્રિક કારનો જ ઉપયોગ કરવો પડશે.,કેવડિયામાં તમામ નતાઓ બસમાં જ ફરશે અને ઇલેક્ટ્રીક વાહનોનો જ ઉપયોગ કરશે.,આ કારોબારીમાં પદાધિકારીઓ ઉપરાંત 600 જેટલા આગેવાનો ઉપસ્થિત રહેશે.
from મારું ગુજરાત | દિવ્ય ભાસ્કર https://ift.tt/3jB1SQ1
from મારું ગુજરાત | દિવ્ય ભાસ્કર https://ift.tt/3jB1SQ1
Comments
Post a Comment