Skip to main content

વધુ એક IAS દિલ્હી ભણી!:ગુજરાતના નિવૃત્ત થઈ રહેલા મુખ્ય સચિવ અનિલ મુકિમને PMOમાં સ્થાન મળી શકે, એ.કે. શર્માની જગ્યાએ દિલ્હી લઈ જવાય તેવી શક્યતા https://ift.tt/eA8V8J

રાજ્ય સરકારએ નવા મુખ્ય સચિવ માટેના નામોની પેનલ કેન્દ્રમાં મોકલી આપી, રાજીવ ગુપ્તા અને પંકજકુમાર વચ્ચે હરીફાઈ

from મારું ગુજરાત | દિવ્ય ભાસ્કર https://ift.tt/37SbHCn

Comments