નલ સે જલ યોજના:જામનગર શહેરમાં 49 સોસાયટીના લોકોએ નળજોડાણ માટે હજુ 4 મહિના રાહ જોવી પડશે, કારણ કે...21 કિમી પાઇપલાઇનનું કામ હજુ પણ બાકી છે https://ift.tt/eA8V8J
શહેરના ત્રણ ઝોનમાં 75માંથી 54 કિમી પાઇપલાઇનનું કામ પૂર્ણ, કોરોના મહામારીને કારણે મજૂરો ન મળતા કામગીરીમાં વિલંબ,કોન્ટ્રાકરો પાસે સમયમર્યાદામાં કામ પૂર્ણ કરાવવા મનપાનું તંત્ર ઉંધા માથે: હજુ઼ સુધી નવા નળજોડાણ માટે ફકત 100 જેટલી અરજી આવી
from મારું ગુજરાત | દિવ્ય ભાસ્કર https://ift.tt/3sTb8Sh
from મારું ગુજરાત | દિવ્ય ભાસ્કર https://ift.tt/3sTb8Sh
Comments
Post a Comment