Skip to main content

શ્રાવણના ત્રીજા સોમવારના દર્શન:આજે સોમનાથ મહાદેવને એક લાખ રૂદ્રાક્ષના પારાનો શણગાર કરાયો, 30 હજારથી વધુ શિવભક્તોએ અલૌકિક દર્શનનો લ્હાવો લીધો

શ્રાવણના ત્રીજા સોમવારે મહાદેવને 15 ઘ્‍વજા ચઢી અને 7 તત્‍કાલ મહાપૂજા શિવભકતોએ કરી
http://dlvr.it/S69jhY

Comments